તણાવ અને તમારું હૃદય – stress and your heart
નોબેલ પારિતોષિક મેળવનાર અને નાઝી કોન્સન્ટ્રેશન-કેમ્પ ના ભોગ બનેલ એલી વિઝ્લ (Elie Wiesel) કહે છે કે પ્રેમ થી વિરોધી વર્તન નફરત નહિ પણ ઉદાસીનતા કે તટસ્થતા છે. આ વાત શારીરિક રીતે સાચે એટલે છે કારણ
Science & Stories
નોબેલ પારિતોષિક મેળવનાર અને નાઝી કોન્સન્ટ્રેશન-કેમ્પ ના ભોગ બનેલ એલી વિઝ્લ (Elie Wiesel) કહે છે કે પ્રેમ થી વિરોધી વર્તન નફરત નહિ પણ ઉદાસીનતા કે તટસ્થતા છે. આ વાત શારીરિક રીતે સાચે એટલે છે કારણ
જયારે તમને કોઈ વિચાર આવે, કે કોઈ લાગણી અનુભવો, તો તમારા શરીરમાં કેટકેટલાય ફેરફારો થાય છે. તમારૂ સ્વાદુપિંડ (pancreas) તમે નામ પણ ના સાંભળ્યું હોય એવા હોર્મોનનો (hormones) સ્ત્રાવ કરશે. તમારું બરોળ (spleen) તમારા યકૃતને
આ લખાણ વાંચનારા લોકોમાંથી ખૂબ જ ઓછા રક્તપિત્તથી પીડાતા હશે, બાળજન્મ દરમિયાન તેમની માતાને ગુમાવી હશે, અથવા તીવ્ર કુપોષણનો ભોગ બન્યા હશે. તે એટલા માટે છે કે મોટા ભાગે, આપણે કેટલાક સામાન્ય ચેપી રોગો, કુપોષણ
ક્યારે કોઈ ગધેડા પાસે બેસો, અને એને અમદાવાદના ટ્રાફિક-જામ વિષે સમજાવો – એ નઈ સમજે, ને વિચારશે કે આ કોણ ગાંડો માણસ છે. પણ આપણને ખબર છે કે ટ્રાફિક-જામ કોને કહેવાય, અને આજ વાત માનસિક